EE MCQ
EE MCQ
Home
Quiz
Contact Us
MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
1. મોટેભાગે 'જાણે' શબ્દ હોય ત્યારે,ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.
૨. જયારે ઉપમેય અને ઉપમાન એક જ હોય ત્યારે ઉપમા અલંકાર બને છે.
સરખાવવામાં આવેલ બે શબ્દોની વચ્ચે 'જયારે', 'જેવો', 'જેવી' જેવા શબ્દો આવે ત્યારે રૂપક અલંકાર બને.
જયારે ટીકા કે નિંદા કે વ્યંગના રૂપે પ્રશંસા કરાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને.
ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યાં વિધાનો સાચા છે.
માત્ર 4
1, 3
2, 4
માત્ર 1
માત્ર 4
1, 3
2, 4
માત્ર 1
Answer
Download EE MCQ app
MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
મેં મીઠાઈ બનાવી'. વાક્યને કેવળ ક્રિયાપદની પ્રેરક રચના કઈ છે?
હું મીઠાઈ બનાવવા લાગી.
મેં મીઠાઈ બનાવડાવી.
મેં મીઠાઈ બનાવી લીધી.
મીઠાઈ તો હું જ બનવું ને!
હું મીઠાઈ બનાવવા લાગી.
મેં મીઠાઈ બનાવડાવી.
મેં મીઠાઈ બનાવી લીધી.
મીઠાઈ તો હું જ બનવું ને!
Answer
Download EE MCQ app
MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
કામકાજમાં ધ્યાન કન્દ્રિત કરજો'.
આ આજ્ઞાર્થ વાક્યની સંભાવનાર્થ વાક્યરચના કઈ હોઈ શકે?
હવે તો તમે કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરો.
હવે તો કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરશો ને?
કામકાજમાં ધ્યાન કેન્દ્રિત નથી કરવું?
કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરી લીધું છે.
હવે તો તમે કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરો.
હવે તો કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરશો ને?
કામકાજમાં ધ્યાન કેન્દ્રિત નથી કરવું?
કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરી લીધું છે.
Answer
Download EE MCQ app
MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
નીચે પૈકી 'ઓસોડ' નો સમાનર્થી શબ્દ કયો છે?
અમર
ઔષધ
અનરવું
વૃંદા
અમર
ઔષધ
અનરવું
વૃંદા
Answer
Download EE MCQ app
MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
સારું:નરસું::શુક્લ: ?
કૃષ્ણ
પરમ
અવિશાની
અમર
કૃષ્ણ
પરમ
અવિશાની
અમર
Answer
Download EE MCQ app
1
2
...
1580
Go to page
Search
Login here
Google
Download our application
Android
Apple
Follow Us
Facebook
Telegram
Instagram